Browse Results

Showing 51 through 75 of 94 results

Leeludi Dharti part 1: લીલુડી ધરતી ભાગ 1

by Chunilal Mandia

લીલુડી ધરતી સામાજિક નવલકથા ભાગ ૧ અને ૨ માં વહેચાયેલી છે અને ભાગ ૧ માં ૨૬ પ્રકરણો માં આપેલ છે.

Leeludi Dharti part 2: લીલુડી ધરતી ભાગ 2

by Chunilal Mandia

લીલુડી ધરતી સામાજિક નવલકથા ભાગ ૧ અને ૨ માં વહેચાયેલી છે અને ભાગ ૨ માં ૩૮ પ્રકરણો આવેલ છે

Lilunsagapan Lohinun: લીલું સગપણ લોહીનું

by Kajal Oza Vaidya

COPYRIGHT © Kajal Oza Vaidya

Madhyakalin Gujarati Sahityano Itihash Semester 4 - Kutch University Guidebook: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ સેમિસ્ટર 4 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Mahasweta Devini Shreshth Vartao: મહાશ્વેતા દેવીની શ્રેષ્ઠ વાર્તાઓ

by Chandrakant Mehta

આ પ્રસ્તુત રચનામાં લેખક ચંદ્રકાંત મહેતા નવ વાર્તાઓની વાત કરે છે. આ સંગ્રહમાં માં લેખક પુરાણની કથાને,પૌરાણિક ચરિત્રો અને ઘટનાઓને વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં પાછું લાવીને એનું પુનર્ઘટન કરે છે. એની પાછળનો હેતુ ભૂતકાળ અને વર્તમાન જે લોકકથાઓમાં એક અવિચ્છિન્ન ધારામાં પ્રવાહિત છે તે જણાવવાનો છે.આ સંગ્રહમાં કેન્દ્રમાં આદિવાસી લોકો ની વાત છે. નીચી જાતના લોકોની વાત કરવા માં આવી છે આ દેશમાં આર્થિક શોષણ ઘણા સમયથી ધાર્મિક સંસ્કારોની માયાજાળ ફેલાવીને એની આડશમાં રહીને સફળતાથી તીર માર્યા છે. આ વાર્તાઓમાં માં જે આદિવાસી સમાજ કે સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય છે.

Manovignan (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ મનોવિજ્ઞાન અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે

by Navneet Ltd

ધોરણ ૧૨ મનોવિજ્ઞાન અપેક્ષિત પ્રશ્નસંગ્રહો માં ૧૯ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Manovigyan class 11 - GSTB: મનોવિગ્ના વર્ગ 11 - જીએસટીબી

by Dinesh Panchal Achinta Yagnik Trusha Desai B. D. Dhila De. Vyash Do. Dave Shree Makwana Jignesh Prashani

આ પુસ્તક ધોરણ 11 નું મનોવિજ્ઞાનવિષય નું પાઠ્યપુસ્તક છે.

Melo Semester 2 - Kutch University Guidebook: મેળો સેમિસ્ટર ૨ - કચ્છયુનિવર્સિટી ગાઈડબુક

by Mavji Maheswari

આપુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન : 2016 - 17થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેનાકોડ CEGJ - 204 & OEGJ – 204 છે.

Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર

by Dipika Pindoriya Maru Jalpa Bharti Chavda Jogal Dilip Charvi Bhatt

આ મુખપત્ર શ્રી નવચેતન અંધજન મંડળ દ્વારા ચાલતી દિવ્યાંગ વિકાસની પ્રવૃત્તિઓ અને કાર્યનું પ્રતિબિંબ છે.

Niranjan: નિરંજન

by Jhaverchand Meghani

આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક સ્નેહીઓને પણ એ ગમી હતી. ૪૩ પ્રકરણ માં વાર્તા બહુ રસપ્રદ રીતે લખાયેલી છે.

No Return Suspense Thriller Novel in Gujarati : નો રીટન પ્રવિણ પીઠડિયા

by Pravin Pithadiya

ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ". સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.

Okhaharana

by Mahakavi Premanand

મહાકવિ પ્રેમાંનદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ !

Pale pale rahasya sarjati romancake katha “CRIME SCENE": પળે પળે રહસ્ય સર્જતી રોમાંચક કથા "CRIME SCENE"

by Agatha Christie Nitin Bhatt

આ પુસ્તકમાં અદમ્ય આકર્ષણ છે દસ વ્યક્તિ મૃત્યુ પામે છે એ વાત એવી રીતે કહેવાની હતી કે તે હાસ્યાસ્પદ ન લાગે અને એ સાથે જ એમના મૃત્યુનું કારણ પણ દેખાઈ ન આવે. ખુબજ રોમાંચક કથા છે.

Paryavaran Aaspaas class 5 - GSTB: પર્યાવરણ આસપાસ ધોરણ 5 - જીએસટીબી

by Ku. Rinku C. Suthara

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ ૫ નું પર્યાવરણ આસપાસ છે. આ પાઠયપુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો શ્રી અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યાં છે. જેમાં ૨૩ પ્રકરણ આપેલ છે.

Paryavaran Sau Ni Aspas class 5 - GSTB: પર્યાવરણ સોંની આસપાસ ધોરણ 5 - જીએસટીબી

by Gstb

ધોરણ 5નું સોની આસપાસ (પર્યાવરણ) વિષયનું પ્રસ્તુત પાઠયપુસ્તક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમક્ષ રજૂ કરતાં મંડળ આનંદ અનુભવે છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકમાં સંકેત – પરિચય રંગ પૂરો / છાપકામ કરો, વાર્તા , વિચારો અને કહો, મેદાનની રમત, કોયડો, અભિનય કરો : , પ્રવૃત્તિ, વર્ગખંડની રમત, વાચન, ચર્ચા વગેરે ની ચિત્રો સાથે સરસ સમજ આપેલ છે. ત્યાર બાદ જાહેર મિલકત વિષે માહિતી આપેલ છે, હેન્ડ-વૉશિંગ ડે ? 15મી ઑક્ટોબરને “હેન્ડ-વૉશિંગ ડે' તરીકે ઊજવવામાં આવે છે. હાથની | ગંદકીથી ઘણા-બધા રોગ થતા હોય છે.ચિત્રો દ્વારા અવલોકન કરાવેલ છે. સૌ સાથે પથા માં ચિત્ર વાર્તા સાથે સરસ સમજુતી આપેલ છે. બીજી વિકાસ યાત્રા પાઠ માં ચિત્ર દ્વાર બીજ કેવી રીતે અંકુરિત થઇ મોટું વૃક્ષ બને છે તે સમજાવામાં આવ્યું છે. મારો જિલ્લો પાઠ માં જિલ્લા માં ઉજવવામાં આવતા તહેવારો વિષે માહિતી આપેલ છે ,5 માં પાઠ માં ચિત્રો દ્વારા સરસ સમજુતી આપેલ છે જળચર પ્રાણી અને અન્ય પ્રરાણીઓ વિષે. સોંના મદદગાર પાઠ માં ડોક્ટર, પોલીસ , શિક્ષક વગેરે બધાં વિષે ચિત્રો દ્વારા માહિતી આપેલ છે . આઈ લવ ગુજરાત પાઠ માં ગુજરાત વિષે અને ગુજરાત માં આવેલ પક્ષી અને પ્રાણીયો વિષે માહિતી આપેલ છે , રસોડાનું વિજ્ઞાન પાઠમાં આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે સારો અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે. સ્વાથ્ય અને તંદુરસ્તી માટે રસોડાના વિજ્ઞાનની જાણકારી જરૂરી છે, જેમાં રસોડામાં વપરાતા વિવિધ મસાલા ઉપયોગી થઈ પડે છે. સરસ ઉપયોગી માહિતી ચિત્ર દ્વારા આપેલ છે . જમીન પાઠ માં એક વાર્તા દ્વારા જમીન નું મહત્વ દર્શાવેલ છે. દિવસ - રાત અને ઋતુઓઆપણે રોજ સુરજને ઊગતો અને આથમતો જોઈએ છીએ. પણ સુરજના ઊગવાનો અને આથમવાનો રોજનો સમય સરખો હોતો નથી. આપણે જુન મહિનામાં ‘મારું અવલોકન’-1 સપ્તેમ્બર મહિનામાં ‘મારું અવલોકન’-2 ડીસેમ્બર માસમાં ‘મારું અવલોકન’-૩ માં વિવિધ નોધ ત્યાર કરી છે. દેશનું ગૌરવ એક વાર્તા દ્વારા દેશ નું ગૌરવ બતાવ માં આવ્યું છે . આરીતે સરસ માહિતી સભર ૧૬ પાઠ આપેલ છે .

Payani Kelavani: પાયાની કેળવણી

by Gandhiji

પ્રસ્તુત પુસ્તકમાં ગાંધીજીએ પાયાની કેળવણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જેવાં કે પુનર્ઘટનનો સિદ્ધાંત , વર્ધા શિક્ષણ પરિષદ , વર્ધા શિક્ષણ યોજના, કેટલાંક નોંધપાત્ર પ્રયોગો, આગળનું કામ વગેરે આવાં બીજાં ખંડો વિશે પોતાનાં વિચારો વ્યક્ત કર્યાં છે.

Prarab (November 2020): પરબ (નવેમ્બર ૨૦૨૦)

by Yogesh Joshi

પરબ નવેમ્બર–૨૦૨૦

Prismatic Jane Eyre: Close-Reading a World Novel Across Languages

by Matthew Reynolds Others

Jane Eyre, written by Charlotte Brontë and first published in 1847, has been translated more than five hundred times into over sixty languages. Prismatic Jane Eyre argues that we should see these many re-writings, not as simple replications of the novel, but as a release of its multiple interpretative possibilities: in other words, as a prism. Prismatic Jane Eyre develops the theoretical ramifications of this idea, and reads Brontë’s novel in the light of them: together, the English text and the many translations form one vast entity, a multilingual world-work, spanning many times and places, from Cuba in 1850 to 21st-century China; from Calcutta to Bologna, Argentina to Iran. Co-written by many scholars, Prismatic Jane Eyre traces the receptions of the novel across cultures, showing why, when and where it has been translated (and no less significantly, not translated – as in Swahili), and exploring its global publishing history with digital maps and carousels of cover images. Above all, the co-authors read the translations and the English text closely, and together, showing in detail how the novel’s feminist power, its political complexities and its romantic appeal play out differently in different contexts and in the varied styles and idioms of individual translators. Tracking key words such as ‘passion’ and ‘plain’ across many languages via interactive visualisations and comparative analysis, Prismatic Jane Eyre opens a wholly new perspective on Brontë’s novel, and provides a model for the collaborative close-reading of world literature. Prismatic Jane Eyre is a major intervention in translation and reception studies and world and comparative literature. It will also interest scholars of English literature, and readers of the Brontës.

Prismatic Jane Eyre: Close-Reading a World Novel Across Languages

by Matthew Reynolds Others

Jane Eyre, written by Charlotte Brontë and first published in 1847, has been translated more than five hundred times into over sixty languages. Prismatic Jane Eyre argues that we should see these many re-writings, not as simple replications of the novel, but as a release of its multiple interpretative possibilities: in other words, as a prism. Prismatic Jane Eyre develops the theoretical ramifications of this idea, and reads Brontë’s novel in the light of them: together, the English text and the many translations form one vast entity, a multilingual world-work, spanning many times and places, from Cuba in 1850 to 21st-century China; from Calcutta to Bologna, Argentina to Iran. Co-written by many scholars, Prismatic Jane Eyre traces the receptions of the novel across cultures, showing why, when and where it has been translated (and no less significantly, not translated – as in Swahili), and exploring its global publishing history with digital maps and carousels of cover images. Above all, the co-authors read the translations and the English text closely, and together, showing in detail how the novel’s feminist power, its political complexities and its romantic appeal play out differently in different contexts and in the varied styles and idioms of individual translators. Tracking key words such as ‘passion’ and ‘plain’ across many languages via interactive visualisations and comparative analysis, Prismatic Jane Eyre opens a wholly new perspective on Brontë’s novel, and provides a model for the collaborative close-reading of world literature. Prismatic Jane Eyre is a major intervention in translation and reception studies and world and comparative literature. It will also interest scholars of English literature, and readers of the Brontës.

Rajyashastra class 11 - GSTB: રાજયશાસ્ત્ર ધોરણ ૧૧ - જીએસટીબી

by Shri Patel Hema Jikadra Gajendra Shukla Baldev Agaja Pvt. Patel

રાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય. પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે

Samajik Vigyan class 6 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 6 - જીએસટીબી

by Bimal Bhavsar Rangiya shree pankaj a. prajapati shree a.t.patel shree slim s. kureshi shree vasantray m. tereya shree v.m. baladaniya..... Navneet G Purnima Trivedi Bhavesh Pandya Akhil Gadhvi

આ પુસ્તક  ધોરણ ૬ નું સામાજિક વિજ્ઞાન   નું પાઠ્યપુસ્તક છે .

Samajik Vigyan class 7 - GSTB: સામજિક વિજ્ઞાન ધોરણ૭ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ અને રાજય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ નવી અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ સામાજિક વિજ્ઞાન, ધોરણ વિષયનું અજમાયશી પાઠ્યપુસ્તક છે. જેમાં ૧૮ પાઠ આપેલ છે.

Samajik Vigyan class 9 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ નું ૯ સામાજીક વિજ્ઞાન વિષય નું પાઠ્યપુસ્તક છે .

Samajik Vigyan Semester 1 class 7 - GSTB: સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ 7 - જીએસટીબી

by Gstb

1. બે મહારાજ્યો પાઠમાં બે 1. કનોજ અને 2. વાતાપી વિષે વિસ્તૃત માહિતી આપેલ છે ,બીજા પાઠમાં પૃથ્વી ફરે છે ભમરડો, ચકરડી વગેરે રમકડાંથી તમે રમો છો. તે નિશ્ચિત રીતે પોતાની ધરી પર ફરે છે. આવી જ રીતે આપણી પૃથ્વી પણ ફરે છે. બ્રહ્માંડના દરેક ગતિમાન પદાર્થોની જેમ પૃથ્વીની પણ બે પ્રકારની ગતિ છે તે વિષે સરસ માહિતી બાળકો ને આપેલ છે . પાઠ 3 સરકાર તમે છાપાંઓમાં “સરકાર' શબ્દ વારંવાર વાંચ્યો હશે અથવા રેડિયો કે ટી.વી. પર સમાચારમાં “સરકાર' શબ્દ સાંભળ્યો હશે. સરકાર એટલે શું? તેનાં કાર્યો અને તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? એ વાત આપણે જાણીશુ આ પાઠ ના માધ્યમ થી , 5.સ્થળ અને સમય પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી રેખાઓ શાની છે ? આ રેખાઓ કાલ્પનિક છે. તે પૃથ્વી પર દોરેલી નથી તે સરસ રીતે સમજાવેલ છે , પુનરાવર્તન.-1 આપેલ છે,પાઠ 6 ભારત: સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ તમે ધોરણ 6માં ગુજરાતનાં સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ વિશે શીખી ગયા છો. હવે આપણે ભારત વિશેની માહિતી મેળવીએ.આ પાઠ ના માધ્યમ થી ,પાઠ 7 માં .મધ્યયુગનું દિલ્લીદર્શન ભગવતીબહેન ઉત્તર ભારતના પ્રવાસે ગયાં હતાં. તેમને ઇતિહાસનો શોખ હતો. આથી તેમણે તેમની ડાયરીમાં દિલ્લીના શાસકો વિષયક નોંધ કરી હતી તે આપણે જાણીશું, 9. રાજ્યની શાસનવ્યવસ્થા આપણા દેશનો વહીવટ ત્રણ સ્તર પર થાય છે– સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી વિશેની જાણકારી આપણી પાસે છે. આ પાઠમાં આપણે લોકશાહીમાં રાજ્ય સ્તરે કેવી રીતે વહીવટ (શાસન) થાય છે ? રાજ્ય સરકાર કયાં કયાં કામો કરે છે ? વિધાનસભાના સભ્યો અને મંત્રીઓની શી ભૂમિકા છે? લોકો સરકાર સમક્ષ કઈ રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે ? લોકો શાસનની સામે પોતાના વિચાર કઈ રીતે મૂકે છે ? કોઈ કાર્યની માગણી કેવી રીતે કરે છે ? આ પ્રશ્નો પર વિચાર કરવા આપણે આરોગ્ય સંબંધી એક પ્રસંગનું ઉદાહરણ લઈશું,ત્યાર બાદ પુનરાવર્તન 2 મારી વાત આપેલ છે .

Samajik Vigyan Semester 2 class 8 - GSTB: સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર ધોરણ ૮ - જીએસટીબી

by Gstb

આ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને સામુહિક રીતે જૂથમાં અધ્યયન કરે તે જરૂરી છે. એવી અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠયપુરત્તક એ એક સહજ ઉપલબ્ધ અધ્યયન સામગ્રી છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.તે દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક પુસ્તક માં 1 થી 14 પાઠ છે અને સાથે પુનરાવર્તન 1 અને 2 છે.

Refine Search

Showing 51 through 75 of 94 results