Browse Results

Showing 1 through 25 of 94 results

Yog Swasthy Ane Aharirik Shikshan class 9 - GSTB: યોગ સ્વાસ્થ્યને આહરીક શિક્ષા વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય    નું પાઠ્યપુસ્તક છે .  

Yog Swasthy Ane Aharirik Shikshan class 11 - GSTB: યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 11 - જીએસટીબી

by Gstb

પાઠ્યપુસ્તક માં ૧૬ પાઠ આપેલ છે, ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા ધોરણ 11, યોગ, સ્વાશ્ય અને શારીરિક શિક્ષણ વિષયના નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ છે.

Vrat Katha: વ્રતકથાઓ

by Ratilal G.Panchal - MDHUR

વ્રતકથાઓ અને આરતી

Virxetra ni sundari

by Ramji

આ પુસ્તકમાં વિરક્ષેત્રની સુંદરી ના પ્રસંગો છે .

Vigyan class 9 - GSTB: વિજ્ઞાન ધોરણ ૯ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૯ ના વિજ્ઞાન વિષય નું છે, જેમાં ૧૫ પ્રકરણ આપેલ છે.

Vigyan class 7 - GSTB: વિજ્ઞાન ધોરણ ૭ - જીએસટીબી

by Gstb

આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૮ પ્રકરણ આપેલ છે.

TRISHANKU: ત્રિશંકુ

by Desai V.

આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે.શ્રી ર.વ.દેસાઈ ની નવી સામાજિક નવલકથા ૨૬ પ્રકરણો માં આપેલ છે.

Tatvagyan class 11 - GSTB: તત્વજ્ઞાન ધોરણ ૧૧ - જીએસટીબી

by Shri Mehta Mukundbhai Dave Shobhanabhan Shah Raja Dave Shri Rawal

પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે અને 10 સ્વાધ્યાય આપેલ છે સાથે ૪૦ મનોયત્ન પણ આપેલ છે.

Stories of Rasadhara Part-2: રસાધારાની વાર્તાઓ ભાગ-૨

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે.

Stories of Rasadhara Part-1: રસાધારાની વાર્તાઓ ભાગ-૧

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે

Siyalani Savarno Tadako Semester 1 - Kutch University Guidebook: શિયાળાની સવારનો તડકો સેમિસ્ટર ૧ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Vadilal Dagli

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

SECD - 01 Samllit Shikshan - Sammilit Shaikshanik Suchnao - 4, Sammilit Shikshan mate Smathan ane sahyog - 5 BAOU: સંમિલિત શિક્ષણ સંમિલિત શૈક્ષિણક સૂચનાઓ – 4 સંમિલિત શિક્ષણ માટે સમર્થન અને સહયોગ - 5

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Sarvagi Siksana (Saririka, Siksana, Sangita ane Citrakala) class 6 - GSTB: સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) ધોરણ ૬ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૬ ના સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) વિષયનું છે. જેમાં ૩૮ પ્રકરણ આપેલ છે.

Sanskrit Semester 1 class 7 - GSTB: સંસ્કૃત સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ નું ૭ સંસ્કૃત (સેમિસ્ટર ૧) વિષય નું પાઠ્યપુસ્તક છે .

Sangeet class 10 - GSTB: ધોરણ ૧૦ સંગીત - જીએસટીબી

by Hemendra Bhojak Manubhai Shah Jay Shide

સૈદ્ધાંતિક વિભાગ માં ૯ પાઠ આપેલ છે.જેમાં પારિભાષિક શબ્દો,મૂળભૂત શબ્દોની સમજૂતી,રાગોની શાસ્ત્રીય માહિતી,તાલજ્ઞાન,છંદ, વાદ્યપ્રકાર અને ભારતીય સંગીત શૈલી,ભારતીય સંગીતની ઉત્પત્તિ અને સુગમ સંગીત,જીવનચરિત્ર,જીવન અને શિક્ષણમાં સંગીત,પ્રસિદ્ધ સંગીતકારો વગેરે પાઠ આપેલ છે.

Sangeet class 9 - GSTB: સંગીત ધોરણ ૯ - જીએસટીબી

by Kamlesh Swami Manubhai Shah Hemendra Bhojk Shri Prajapati Shri Rana Geeta Trivedi Jay Shinde

ધોરણ ૯ સંગીત પાઠ્યપુસ્તક માં ૧૦ પાઠ આપેલ છે અને ૨ સ્વાધ્યાય આપેલ છે.

Sangeet class 11 - GSTB: સંગીત ધોરણ 11 - જીએસટીબી

by Manubhai Shah Kamlesh Swami Shri Prajapati Shri Shinde Shri Rana Hemendra Bhojak Pragya Vaidya Shri Gandhi.

આ પુસ્તકમાં અવનઘ વાદ્ય-તબલાનો પૂર્ણ પરિચય તથા તે વાઘોને કેવી રીતે વગાડવા તેની રીત, તેના વિવિધ ગુણો અને અલગ-અલગ માત્રાઓ અને બોલથી બનતા તાલ કેવી રીતે વાગે તેની સરળ અને શાસ્ત્રીય માહિતી આપી સમજાવવામાં આવ્યું છે. તબલાવાદનને સમજવા માટે લય, તાલ, સમ, ખાલી, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય અહીં ઉદાહરણસહિત આપવામાં આવેલ છે

Samajshastra class 11 - GSTB: સમાજશાસ્ત્ર વર્ગ 11 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું સમાજશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .

Samajshastra (Apexit) class 12 - GSTB - Navneet: સમાજશાસ્ત્ર ધોરણ ૧૨ પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet

ધોરણ ૧૨ સમાજશાસ્ત્ર અપેક્ષિત માં વિભાગ A થી વિભાગ E સુધી માં ૨૧ પ્રશ્નસંગ્રહો આપેલ છે, અને ૨ આદર્શ પ્રશ્નપત્ર પણ આપેલ છે.

Samajik Vigyan Semester 2 class 8 - GSTB: સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર ધોરણ ૮ - જીએસટીબી

by Gstb

આ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને સામુહિક રીતે જૂથમાં અધ્યયન કરે તે જરૂરી છે. એવી અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠયપુરત્તક એ એક સહજ ઉપલબ્ધ અધ્યયન સામગ્રી છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.તે દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક પુસ્તક માં 1 થી 14 પાઠ છે અને સાથે પુનરાવર્તન 1 અને 2 છે.

Samajik Vigyan Semester 1 class 7 - GSTB: સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ 7 - જીએસટીબી

by Gstb

1. બે મહારાજ્યો પાઠમાં બે 1. કનોજ અને 2. વાતાપી વિષે વિસ્તૃત માહિતી આપેલ છે ,બીજા પાઠમાં પૃથ્વી ફરે છે ભમરડો, ચકરડી વગેરે રમકડાંથી તમે રમો છો. તે નિશ્ચિત રીતે પોતાની ધરી પર ફરે છે. આવી જ રીતે આપણી પૃથ્વી પણ ફરે છે. બ્રહ્માંડના દરેક ગતિમાન પદાર્થોની જેમ પૃથ્વીની પણ બે પ્રકારની ગતિ છે તે વિષે સરસ માહિતી બાળકો ને આપેલ છે . પાઠ 3 સરકાર તમે છાપાંઓમાં “સરકાર' શબ્દ વારંવાર વાંચ્યો હશે અથવા રેડિયો કે ટી.વી. પર સમાચારમાં “સરકાર' શબ્દ સાંભળ્યો હશે. સરકાર એટલે શું? તેનાં કાર્યો અને તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? એ વાત આપણે જાણીશુ આ પાઠ ના માધ્યમ થી , 5.સ્થળ અને સમય પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી રેખાઓ શાની છે ? આ રેખાઓ કાલ્પનિક છે. તે પૃથ્વી પર દોરેલી નથી તે સરસ રીતે સમજાવેલ છે , પુનરાવર્તન.-1 આપેલ છે,પાઠ 6 ભારત: સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ તમે ધોરણ 6માં ગુજરાતનાં સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ વિશે શીખી ગયા છો. હવે આપણે ભારત વિશેની માહિતી મેળવીએ.આ પાઠ ના માધ્યમ થી ,પાઠ 7 માં .મધ્યયુગનું દિલ્લીદર્શન ભગવતીબહેન ઉત્તર ભારતના પ્રવાસે ગયાં હતાં. તેમને ઇતિહાસનો શોખ હતો. આથી તેમણે તેમની ડાયરીમાં દિલ્લીના શાસકો વિષયક નોંધ કરી હતી તે આપણે જાણીશું, 9. રાજ્યની શાસનવ્યવસ્થા આપણા દેશનો વહીવટ ત્રણ સ્તર પર થાય છે– સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી વિશેની જાણકારી આપણી પાસે છે. આ પાઠમાં આપણે લોકશાહીમાં રાજ્ય સ્તરે કેવી રીતે વહીવટ (શાસન) થાય છે ? રાજ્ય સરકાર કયાં કયાં કામો કરે છે ? વિધાનસભાના સભ્યો અને મંત્રીઓની શી ભૂમિકા છે? લોકો સરકાર સમક્ષ કઈ રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે ? લોકો શાસનની સામે પોતાના વિચાર કઈ રીતે મૂકે છે ? કોઈ કાર્યની માગણી કેવી રીતે કરે છે ? આ પ્રશ્નો પર વિચાર કરવા આપણે આરોગ્ય સંબંધી એક પ્રસંગનું ઉદાહરણ લઈશું,ત્યાર બાદ પુનરાવર્તન 2 મારી વાત આપેલ છે .

Samajik Vigyan class 9 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ નું ૯ સામાજીક વિજ્ઞાન વિષય નું પાઠ્યપુસ્તક છે .

Samajik Vigyan class 7 - GSTB: સામજિક વિજ્ઞાન ધોરણ૭ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ અને રાજય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ નવી અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ સામાજિક વિજ્ઞાન, ધોરણ વિષયનું અજમાયશી પાઠ્યપુસ્તક છે. જેમાં ૧૮ પાઠ આપેલ છે.

Samajik Vigyan class 6 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 6 - જીએસટીબી

by Bimal Bhavsar Rangiya shree pankaj a. prajapati shree a.t.patel shree slim s. kureshi shree vasantray m. tereya shree v.m. baladaniya..... Navneet G Purnima Trivedi Bhavesh Pandya Akhil Gadhvi

આ પુસ્તક  ધોરણ ૬ નું સામાજિક વિજ્ઞાન   નું પાઠ્યપુસ્તક છે .

Rajyashastra class 11 - GSTB: રાજયશાસ્ત્ર ધોરણ ૧૧ - જીએસટીબી

by Shri Patel Hema Jikadra Gajendra Shukla Baldev Agaja Pvt. Patel

રાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય. પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે

Refine Search

Showing 1 through 25 of 94 results